• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

09:26 PM September 11, 2025 Gujju News Channel Share on WhatsApp

મોટાભાગે 15 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે. જો કે વરસાદી સિસ્ટમો સક્રિય રહે, તો ચોમાસાની વિદાય લંબાઈ શકે છે.



Ambalal Patel Agahi : ગુજરાતમાં સતત ચોથા વર્ષે ચોમાસાની સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ પંદર દિવસ મોન્સૂન બ્રેકની સ્થિતિ રહ્યા બાદ ધીમે-ધીમે ગુજરાતમાં ચોમાસું જામ્યું હતુ. ગત સપ્તાહે ગુજરાતમાં વરસાદનો તોફાની રાઉન્ડ આવ્યો હતો, જેમાં કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. જો કે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિમાં પણ વરસાદની આગાહી કરી છે.


► નવરાત્રિમાં વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ


Ambalal Patel Agahi : Rain In Navratri Possible in Gujarat Region - rain Forecast or Weather During Navratri in Gujarat - નવરાત્રીમાં વરસાદ પડશે વરસાદમાં ગરબા થશે અંબાલાલ પટેલની આગાહી


અંબાલાલ પટેલે જણાવ્યું કે, મોટાભાગે 15 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે. જો કે વરસાદી સિસ્ટમો સક્રિય રહે, તો ચોમાસાની વિદાય લંબાઈ શકે છે. આગામી 13 થી 17 સપ્ટેમ્બરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં વધુ વરસાદી સિસ્ટમ બની શકે છે. આ લો પ્રેશરના કારણે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. નવરાત્રિમાં વરસાદની શક્યતા અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વાદળવાયુંની શક્યતા રહેશે. જો કે છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે.


► ગુજરાતમાં સિઝનનો 107.76 ટકા વરસાદ વરસ્યો


આ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 107.76 ટકા (950.26 મિ.મી) વરસાદ વરસી ચૂક્યો છે. જે પૈકી સૌથી વધુ 135.91 ટકા વરસાદ કચ્છ ઝોનમાં ખાબક્યો છે. જ્યારે સૌથી ઓછો 93.36 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. અન્ય ઝોનમાં જોઈએ તો, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્યમાં 110.10 ટકા તેમજ દક્ષિણ ગુજરાતમાં 110.70 ટકા વરસાદ નોંધાયો છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Ambalal Patel Agahi : Rain In Navratri Possible in Gujarat Region - rain Forecast or Weather During Navratri in Gujarat 

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us