• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • વડતાલમાં લંપટ સ્વામીની લીલા સામે હરિભક્તોનો વિરોધ, સંપ્રદાયનું બંધારણ બચાવો, લંપટ સાધુને ભગાવો'ના લગાવ્યા નારા..

વડતાલમાં લંપટ સ્વામીની લીલા સામે હરિભક્તોનો વિરોધ, સંપ્રદાયનું બંધારણ બચાવો, લંપટ સાધુને ભગાવો'ના લગાવ્યા નારા..

08:58 PM June 13, 2024 gujjunewschannel.in Share on WhatsApp



વડોદરામાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના ત્રણ સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ અને અન્ય સંતોના ખરાબ વીડિયો સામે આવ્યા બાદ હરીભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતભરમાંથી હરિ ભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા છે અને વિવિધ લખાણના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે 300 જેટલા હરિભક્તોએ એકત્ર થઇ લંપટ સાધુઓનો વિરોધ કર્યો હતો..

► રાજયના અલગ-અલગ સ્થળેથી હરિભક્તો થયા એકત્ર

આ હરિભક્તો હાથમાં બેનરો લઇને આવ્યા હતા. જેમાં લંપટ સાધુઓનો વિરોધ કરતું લખાણ લખાયેલું હતું. રાજ્યના અલગ-અલગ સ્થળેથી હરિભક્તો અહીં એકત્ર થયા હતા. અને લંપટ સાધુઓ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો.

Vadtal Swaminarayan Mandir - વડતાલ વાડી મંદીરના કોઠારી સ્વામી - જગત પાવન સ્વામી - Jagat Pavan Swami - વાડી પોલીસ મથક - દુષ્કર્મ ફરિયાદ - Rape FIR - વડતાલમાં લંપટ સ્વામીની લીલા સામે હરિભક્તોનો વિરોધ, સંપ્રદાયનું બંધારણ બચાવો, લંપટ સાધુને ભગાવો'ના લગાવ્યા નારા - protest by hari bhakat at vadtal swaminarayan temple over characterless monks - Devotees - Protest vadtal Swaminarayan temple Hari bhakt

► લંપટ સાધુઓને ભગાવો, સંપ્રદાયને બચાવો

લંપટ સાધુઓને ભગાવો, સંપ્રદાયને બચાવો. પ્રાઇવેટ સંસ્થા ભગાવો વડતાલ ગાદી બચાવો તેવા બેનરો સાથે આવેલા હરિભક્તો દ્વારા માંગ કરાઇ હતી.. હરિભક્તોનું કહેવું હતું કે આવા લંપટ સાધુઓને કારણે તેમનું પોતાનું બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે અને તેઓ જ્યાં જાય ત્યાં તેમની મશ્કરી કરવામાં આવે છે અને તેમની સામે આંગળી ચીંધવામાં આવે છે.

► આવા બધાને કાઢવા અમે એક થયા છીએઃ હરિભક્ત

ભગવાનના કપડા પહેરીને શૈતાન પેદા થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે કલંક રૂપ છે. આવા બધાને સંપ્રદાયમાંથી કાઢવા માટે અમે એક થયા છીએ. વડતાલના તાબાના વડોદરા અને ગઢડા મંદિરના કેટલાક સાધુઓ દ્વારા ખરાબ કામ કરવામાં આવી રહ્યા છે. એક સાધુ નાના બાળક સાથે ખરાબ કામ કરે છે, જ્યારે બીજા એક સાધુ બાથરૂમમાં એક બાળક સાથે ખરાબ કામ કરે છે. તો વડોદરા મંદિરના ત્રણ સાધુ એક છોકરી ઉપર દુષ્કર્મ ગુજારે છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Vadtal Swaminarayan Mandir - વડતાલ વાડી મંદીરના કોઠારી સ્વામી - જગત પાવન સ્વામી - Jagat Pavan Swami - વાડી પોલીસ મથક - દુષ્કર્મ ફરિયાદ - Rape FIR - વડતાલમાં લંપટ સ્વામીની લીલા સામે હરિભક્તોનો વિરોધ, સંપ્રદાયનું બંધારણ બચાવો, લંપટ સાધુને ભગાવો'ના લગાવ્યા નારા - protest by hari bhakat at vadtal swaminarayan temple over characterless monks - Devotees - Protest vadtal Swaminarayan temple Hari bhakt

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us